Jan 28, 2011

પીર સદરુદ્દીનનું મીશન – ધર્મ પલટો કરાવવાની રીત

મિત્રો,
સતપંથ મુળ ખોજા ઇસ્માઇલી પંથ ના નીઝારી પંથનો ભાગ છે. ખોજા ઇસ્માઇલી પંથની વિગતો જાણતાં કેટલીક વિગતો મળી છે. જે આપને સમજાઇ શકે તે યોગ્ય બનાવવાનો પુરતો પ્રયાસ કર્યો છે.
અહી જણાવેલ જાણકારીથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે સતપંથની મુળ સ્થાપના નો હેતુ હિંદુઓ ને ગુમરાહ કરીને મુસ્લીમ બનાવવાનો હતો. જે તે સમયે અજ્ઞાનતાના કારણે હિંદુઓ તેમા સપડાયા પણ હવે સમય બદલાયો છે. લોકોમાં શિક્ષણ અને જાગૃતિ આવી છે, તેથી આવા છેતરાણમણાં પંથને લોકો સમક્ષ ખુલ્લો પાડવો જરુરી છે. આ જ પંથના કારણે હિંદુઓ, મુમના અને ખોજા બન્યા છે.
 
વધુ માહિતી માટે નીચેની લીંક જુઓઃ
Satpanthi-Way-of-Converting-Hindu-to-Muslims


આપના સહકારની આશા સહ..

આભાર.


Ref. : http://www.ismaili.net/histoire/history07/history712.html & http://www.realpatidar.com

No comments:

Post a Comment