Sep 15, 2011

પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન


નમસ્તે મિત્રો,

જે પીરાણાં સતપંથ પોતાને જાહેરમાં સંપુર્ણ હિન્દુ વૈદિક આધાર પર ચાલી રહ્યો હોવાનું જણાવે છે તેની વાસ્તવિકતા ખુલ્લી પાડે તેવા ઘણાં પુરાવાઓ અહી પહેલા પણ રજુ કરવામાં આવ્યા છે. આજે અહી એક અન્ય પુરાવા સાથે તાજેતરમાં જ બનેલી એક જાહેર ઘટનાનો ઉલ્લેખ કરવા જઇ રહ્યો છું. આખી ઘટના વાંચી અને નિહાળીને આપ વાચકો જાતે જ નિર્ણય કરી શકો છો કે તેમાં સત્ય શું છે.

હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન @ www.ekvyakti.wordpress.com