Apr 21, 2011

સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ





નમસ્તે મિત્રો,

સતપંથ દ્વારા ખોટા પુરાવાઓ અને ખોટી બાબતો રજુ કરીને છેતરવાનુ કામ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. તેનો એક નમુનો અહી રજુ કર્યો છે.

પુજનીય સંત શ્રી વાલદાસ મહારાજ ને સતપંથ અને તેના અનુયાયીઓ દ્વારા છેતરામણીનો અનુભવ થયો હતો. જે તે સમયે સતપંથના કાકા અને તેના અનુયાયીઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો કે સંત શ્રી વાલદાસજી મહારાજ સતપંથને સંપુર્ણ ટેકો આપે છે. તથા સતપંથ અને પીરાણાના કાકા દ્વારા હિન્દુ લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવતી હતી કે સતપંથને હિન્દુ હોવા અંગે પણ સંત શ્રી માન્યતા આપે છે. જો કે આ અંગે ખુલાસો કરવાની જરુર લાગતા સંત શ્રી વાલદાસજી મહારાજ દ્વારા તા-૨-૭-૧૯૮૯, મુંબઇથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેની કોપી અહિં નીચે રજુ કરવામાં આવી છે.

આ નિવેદન માં સંત શ્રી એ જણાવ્યું છે કે તેમણે જાત નીરિક્ષણથી જાણ્યું છે કે પીરાણાંમાં એક મુસલમાન પીરની દરગાહ છે અને તેનો વહિવટ મુસ્લીમ સંસ્થા દ્વારા થાય છે. આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું છે કે – “પીરાણાં પંથ પછી તે ગમે તે નામ કે લેબાસમાં હોય પણ તે સો એ સો ટકા ઇસ્માઇલી ધર્મ છે અને સનાતન કે વૈદિક કે હિંદુ ધર્મની સાથે કશું લાગતુ વળગતુ નથી.”

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ @ www.ekvyakti.wordpress.com


આભાર.

Apr 17, 2011

સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર


આ પોસ્ટમાં શ્રી અખિલવિશ્વ સતપંથી ધર્મીય સંઘ, કલકતા દ્વારા પ્રકાશિત “પંચમવેદ – ગુરુવાણી ” નામના પુસ્તકના અંશની સ્કેન કોપી મુકવામાં આવી છે. સતપંથીઓના આ શાસ્ત્રમાં અગત્યના મંત્રો, મુકતિનો ભેદ, મહાપુજા વિધિ વગેરે દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તક અને તેના શ્ર્લોકો દરેક સતપંથીઓ માટે ઘણા મહત્વના ગણાય છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલા મંત્રો અને ક્રિયાની રચના સતપંથના સ્થાપક પીર ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહ દ્વારા કરવામાં આવી હતી. આ પુસ્તકની વિધિ કે શ્ર્લોકો ને હિન્દુ શાસ્ત્રોમાં કયાંય જોવા નહી મળે કેમ કે આ એક માત્ર કલ્પિત શાસ્ત્ર છે જેને વાસ્તવિકતા સાથે કોઇ જ સંબંધ નથી. આ પુસ્તક અને તેના શ્ર્લોકોનો એક જ ઉદ્દેશ છે કે હિન્દુઓને મુર્ખ બનાવી મુસ્લિમ બનાવવા.

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર @ www.ekvyakti.wordpress.com





આભાર.

Apr 6, 2011

DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત

મિત્રો,

પીરાણાં-સતપંથની હકિકત વિશેનો DNA ન્યુઝ નો તાઃ ૪, માર્ચ – ૨૦૧૧નો અમદાવાદ આવૃતિમાં છપાયેલો લેખ અહી રજુ કરી રહ્યો છું. આ લેખમાં જણાવ્યું છે કે પીરાણામાં ઇમામશાહની કબર અને મસ્જિદ આવેલી છે. તેમાં એમ પણ જાણકારી આપવામાં આવી છે કે પીરાણાં સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પાળે છે

આ લેખ અંગ્રેજીમાં છે પણ તેમાં જણાવેલી માહિતીથી આપને સાચી જાણકારી મળી શકે તેમ છે... [.....]


 
વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત @ www.ekvyakti.wordpress.com



આભાર.