Apr 6, 2011

DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત

મિત્રો,

પીરાણાં-સતપંથની હકિકત વિશેનો DNA ન્યુઝ નો તાઃ ૪, માર્ચ – ૨૦૧૧નો અમદાવાદ આવૃતિમાં છપાયેલો લેખ અહી રજુ કરી રહ્યો છું. આ લેખમાં જણાવ્યું છે કે પીરાણામાં ઇમામશાહની કબર અને મસ્જિદ આવેલી છે. તેમાં એમ પણ જાણકારી આપવામાં આવી છે કે પીરાણાં સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પાળે છે

આ લેખ અંગ્રેજીમાં છે પણ તેમાં જણાવેલી માહિતીથી આપને સાચી જાણકારી મળી શકે તેમ છે... [.....]


 
વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત @ www.ekvyakti.wordpress.com



આભાર.

No comments:

Post a Comment