Apr 17, 2011

સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર


આ પોસ્ટમાં શ્રી અખિલવિશ્વ સતપંથી ધર્મીય સંઘ, કલકતા દ્વારા પ્રકાશિત “પંચમવેદ – ગુરુવાણી ” નામના પુસ્તકના અંશની સ્કેન કોપી મુકવામાં આવી છે. સતપંથીઓના આ શાસ્ત્રમાં અગત્યના મંત્રો, મુકતિનો ભેદ, મહાપુજા વિધિ વગેરે દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તક અને તેના શ્ર્લોકો દરેક સતપંથીઓ માટે ઘણા મહત્વના ગણાય છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલા મંત્રો અને ક્રિયાની રચના સતપંથના સ્થાપક પીર ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહ દ્વારા કરવામાં આવી હતી. આ પુસ્તકની વિધિ કે શ્ર્લોકો ને હિન્દુ શાસ્ત્રોમાં કયાંય જોવા નહી મળે કેમ કે આ એક માત્ર કલ્પિત શાસ્ત્ર છે જેને વાસ્તવિકતા સાથે કોઇ જ સંબંધ નથી. આ પુસ્તક અને તેના શ્ર્લોકોનો એક જ ઉદ્દેશ છે કે હિન્દુઓને મુર્ખ બનાવી મુસ્લિમ બનાવવા.

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર @ www.ekvyakti.wordpress.com





આભાર.

No comments:

Post a Comment