Mar 2, 2011

પીરાણાં-સતપંથની પુજા વિધિ


નમસ્તે,
આજની આ પોસ્ટમાં આપને પીરાણાં-સતપંથ સંપ્રદાયની પુજા વિધિની વાત જણાવવી છે. જો કે મુળ તો પીરાણાંમાં આવેલી દરગાહમાં ઇમામુદ્દીન(ઇમામશાહ)ની કબરની પુજા કરવામાં આવે છે પણ હવે તેમાં સુધારા-વધારા કરીને અને લોકોને ગુમરાહ કરવા તેનું નામ બદલીને “સમાધિ મંદિર” કરી દેવામાં આવ્યું છે. આમ તો જાણીને જ નવાઇ લાગે કે એક મંદિરમા “કબર પુજા” વળી કેવી !!? પણ, એ જ તો સતપંથ-પીરાણાં નામના સંપ્રદાયની વાસ્તવિકતા છે !!!
અહિ પીરાણાની પુજા વિધિના કેટલાક ભાગ સ્કેન કરીને મુકુ છું... [....]

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-


No comments:

Post a Comment