Feb 16, 2011

સરકારી દસ્તાવેજો, ઇતિહાસ અને પાઠ્ય-પુસ્તકોમાં પીરાણાં અને ઇમામશાહની હકિકત

નમસ્તે મિત્રો,

સમય મળ્યે નવા-નવા પુરાવાઓ રજુ કરતાં રહેવાનો મારો ક્રમ હું જાળવી રાખવાનો પુરો પ્રયત્ન કરું છું. વાચકોના ચોટદાર મંતવ્યો અને રજુઆતો મારા માટે એક નવું જ પ્રેરક-બળ પુરુ પાડે છે.

આજની આ પોસ્ટમાં આપને ગુજરાત સરકાર પાઠય પુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી પુસ્તકમાં જણાવેલ વિગતો તરફ ધ્યાન દોરવું છે. રાજ્ય બોર્ડના ધોરણ-૧૨ના “ભારતીય સંસ્કૃતિ”ના Chapter-૩ “ભારતમાં ઇસ્લામનું આગમન” માં ચોખ્ખુ જણાવેલું છે કે ઇમામશાહ પીરાણાવાળા, જે મુસ્લિમ શિયા સંપ્રદાયના હતા. તેઓએ કણબી, ખારવા, લોહાણા અને કોળી જાતિના લોકોને ઇસ્લામ તરફ આકર્ષ્યા હતા....


[ ઉપરોકત પોસ્ટની વધુ વિગત જાણવા માટે આપને નીચેની લીંક પર જવા વિનંતિ કરુ છું.. ]

No comments:

Post a Comment